03 January 2009

આપનો પુરુષાર્થ

આપનો પુરુષાર્થ........
દરેક ક્ષણે સંબંધોની સાંકળ મજબુત કરવા કાયમ જ
કસોટીની ઍરણ પર પસાર થવું પડતું હોય છે, ઍ પ્રહાર
ને ખમવાની શક્તિ તમારા ધૈર્ય ને મજબુત ત્યારે કરશે કે
તેની ચોક્કસ ગુણવત્તા હશે તો ?

બહુ આનંદ થયો........

No comments:

Post a Comment