16 February 2009

પ્રેરણાની જ્યોત

અતીતનાં અજવાળામાં વર્તમાન સામાન્યપણે
ધુધળું અને અનિશ્ચિત દેખાય તો પણ ભવિષ્યનાં
અંધકારને પામવા પ્રેરણાની જ્યોત ઈશ્ર્વરીય
સંદેશથી જરુર નવી દિશાઓ ખુલી કરતી હોય છે.

No comments:

Post a Comment