11 February 2009

સ્નેહનુ ઇંધણ

જ્યારે સમયનાં ઉમળકાને પ્રતિસાદ ન સાંપડે ત્યારે
મન હંમેશા વ્યથિત થાય એ પ્રકૃતિ વિરુધ્ધની વાત છે,
પણ એ તેના તરંગોનો આવેગ ક્યારેક આવી જાય છે,
ત્યારે સ્નેહનાં ઇંધણની વધારે જરુરિયાત વધારાનું આત્મબળ અર્પે છે.
સ્નેહનાં લાક્ષણિક સ્વરુપની જે અભદ્યય કદર જાહેર કરવીએ વ્યાવહારિક
જગતને જરુર જાણવા ને માણવા જેવી છે.

No comments:

Post a Comment