અજવાળુ હંમેશા બીજાનાં સ્તોત્રથી પરાવર્તીત થાય છે,
એ અજવાળાની કોઇ ચોક્કસ મર્યાદા હોવા છતાં પોતાપણું છોડી
પ્રેરણાત્મક બળ પમાડે ત્યારે પોતાનું પૂરકગણ બનાવતુ હોય છે.
ઉર્મિના અજવાળાને ઈંધણની જરુર ન હોય !
એ તો સમયના વેગથી ઊંડે ઊંડેથી જે કાંઈ પ્રેરણાત્મક બિંદુને
ક્ષિતિજ પર છોડે ત્યારે તેની કોઇ છાપ અંકિત કરતુ હોય છે
તે સમય આવે એની ઓળખ સ્મૃતિપટ કાયમ કરતુ જાય છે.....
No comments:
Post a Comment