17 November 2009

કવિ

અજાણે કોઈ સફર કરી ગયુ હશે ?
એ વિચારી જોયુ તો
આપણી વચ્ચે વીખરયેલા સપના
રોપી ગયુ કોઇ,
ના, ના એ તો અમસ્તુ લાગ્યુ,
પછી વાતે વાતે પ્રાસ ને અનુપ્રાસ
સાંભળીને થયુ ક્યાંક કવિ જેવુ તો કોઈ બની ગયુ હશે........

-કાંતિ વાછાણી

No comments:

Post a Comment